Flag of IndiaBharat Pulse सत्यमेव जयते
BAD INDIA GUJARAT

Breaking News: Entry of Jain community in Bharuch's Jama Masjid dispute! ! ! Claimed to be ancient Jain Tirth, watch video

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ એ મસ્જિદ કે જૈન મંદિર વચ્ચેના વિવાદ દરમિયાન હિન્દૂ સંત બાદ જૈન સમાજ પણ સામે આવ્યો છે. જૈન સંત રાજસુંદર વિજયજી મહારાજે ધાર્મિક સ્થળે પુરાતત્વ વિભાગે નિયમોની ઉપેક્ષા કરી હોવાના આક્ષેપ સાથે શુદ્ધિકરણની માંગ કરી છે.

TV9 ગુજરાતી Fri, 12 Jun 2026 06:11
Read the original at TV9 ગુજરાતી ↗