Flag of IndiaBharat Pulse सत्यमेव जयते
BAD INDIA GUJARAT

Ahmedabad Plane Crash Victims Claim Air India Offered Lure, Offered Money to Settle Case

અમદાવાદમાં પ્લેન ક્રેશના પીડિ પરિવારોને ઍર ઈન્ડિયાએ લોભામણી ઓફર આપ્યાનો દાવો કરાયો છે. 120 પીડિત પરિવારો માટે કાનૂની લડત લડતા વકીલ ફર્મે દાવો કર્યો છે કે ઍર ઈન્ડિયા દ્વારા મૃતકોના સ્વજનોને પૈસા આપી કાનુની લડત પુરી કરવા માટેની શરત મુકાઈ છે.

TV9 ગુજરાતી Fri, 12 Jun 2026 16:17
Read the original at TV9 ગુજરાતી ↗